Tuesday 4 October 2016

*કેનેડા સ્થિત પાકિસ્તાની* *લેખક તારિક ફતેહે એ.બી.પી. ન્યૂઝ પર આપેલા નિવેદનના મુખ્ય મુદ્દા:*

1. કાશ્મીરી પંડિતોને પોતાની જ માતૃભૂમિ પર રહેંસી નાખવામાં આવ્યા અને ત્યાં થી ખદેડી મૂક્યા તો પણ  તમે હિન્દુ ઓ એમને એમના વતનમાં વસાવી ન શક્યા, અને તમે બિનસાંપ્રદાયિકતાની વાતો કરો છો. .!

2. આતંકવાદ માટે પાકિસ્તાન જવાબદાર છે. 5 પાકિસ્તાની આવી ને તમારા દેશમાં બૉમ્બ બ્લાસ્ટ કરી જાય છે ..!!
અને તમે ટોલરન્સની ચર્ચા કરી રહ્યા છો..!

3. મસ્જિદોમાં એ લોકો કાફિરોને મારી નાંખવાના  સામુહિક નારા લગાવે છે અને તમે હિન્દુઓ લઘુમતિના અધિકારો વિશે વાતો કરો છો. .!!

4. કેરળ, હૈદરાબાદ, પશ્ચિમ બંગાળ, કાશ્મીરમાં એ લોકો પાકિસ્તાની ધ્વજ ફરકાવે છે....
અને તમે લોકો એમને ભારતીય મુસ્લિમો કહો છો. .!!

5. ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ હોય કે ક્રિકેટ મેચ...
ભારત ના મુસ્લિમ કઈ બાજુ હોય છે તે બધા  જ જાણે છે...
તેમ છતાં પણ તમે એમને દેશભક્ત કહો છો. .!!

6. તસલીમા નસરીન અને અન્ય લેખકો સાથે હૈદરાબાદમાં મારપીટ કરવામાં આવેલી,
ઓવૈસી એ 100 કરોડ હિન્દુ ઓને મારી નાખવાની વાત કરેલી. ...
ત્યારે આ અસહિષ્ણુતા મુદ્દે કેમ કોઈએ એવોર્ડ પાછો નહોતો આપ્યો???

7. પાકિસ્તાન તમારા સૈનિકોની હત્યા કરે છે અને તમારા રાજનેતાઓ સંબંધો સુધારવા અને વેપાર વધારવા માટે પાકિસ્તાન ની મુલાકાતો લે છે...

તમારા હિન્દુ ઓમાં ઝમીર જેવુ કંઈ છે કે નહીં??
તમારો  ઉર્દૂ અને બિરયાનીનો મોહ ક્યારે છૂટશે?

8. તમારા હજારો મંદિર તોડી પાડવામાં આવ્યા, તમે કંઈ જ ન કરી શક્યા.
અને તમારા પોતાના જ દેશમાં, તમારા સાંસ્કૃતિક કેન્દ્ર એવા અયોધ્યા માં એક મંદિર બનાવવા તમે વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છો. .!!!
ત્યારે આપણા જ ભારત માથી મુસ્લિમોને હજ કરવા માટે સબસિડીની છુટ હતી અને અમરનાથ યાત્રામાં હિન્દુઓને ટેક્સ ભરવો પડતો હતો

9. 2002 હોય કે 1991, એ મુસ્લિમો દ્વારા આચરવામાં આવેલી હિંસાનુ રિએક્શન હતું.
જેહાદ અને ISIS માટેનુ મુસ્લિમોનુ વળગણ જગજાહેર છે. 
શું તમે એમ માનો છો કે ભારતીય મુસ્લિમો ISIS માં નથી જોડાતા? ?
ડેટા  તપાસી જુઓ.
બ્રિટન અને અન્ય દેશોમાં ગયેલા NRI હજારોની સંખ્યામાં જોડાઈ રહ્યા છે.

10. છેલ્લે, મારે એટલું જ કહેવું છે કે ઉપર આપેલા મુદ્દાઓ વિશે , કેનેડાથી આવેલો એક પાકિસ્તાની મુસ્લિમ તમને જગાડે  નહીં ત્યાં સુધી તમે નઘરોળની માફક ઊંઘતા રહો છો!!!

,,,,,,,,,,,, जयहिंद

No comments:

Post a Comment